ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? કલસી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ મેહશૈલી અભિલેખ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ મેહશૈલી અભિલેખ માસ્કી અને ગુર્જરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. શાંતિ અહિંસા સત્ય અસ્ત્રેયા શાંતિ અહિંસા સત્ય અસ્ત્રેયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? સોમનાથ પેગોડા સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ સોમનાથ પેગોડા સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP