ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?

ચક્રપલિતા
વીરસેન સબા
પર્ણદત્તા
હરીશેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

25 ઓક્ટોબર
16 ઓકટોબર
16 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ?

ભોળાનાથ દિવેટીયા
ગાંધીજી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP