ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

આઠ મહિના
ચાર મહિના
સમય નિશ્ચિત નથી
છ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ?

માન.નાણામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
આપેલ પૈકી કોઈ પણ નહીં
માન.વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાજયપાલ
વિધાનસભાના અધ્યક્ષ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો.

પ્રફુલચંદ્ર ભગવતી
સુંદરલાલ દેસાઈ
જયશંકર શેલત
કાંતિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP