ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા જમ્મુ અને કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન એક પણ નહીં નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન એક પણ નહીં નાણામંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં ખાતું નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં ખાતું નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 278 277 280 279 278 277 280 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 540 કરતાં વધુ નહી 510 કરતા વધુ નહીં 520 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 540 કરતાં વધુ નહી 510 કરતા વધુ નહીં 520 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP