ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ મિન્ટો દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 1% 8% 5% 10% 1% 8% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? સાંચીનો સ્તૂપ પેગોડા મહાબલીપુરમ્ સોમનાથ સાંચીનો સ્તૂપ પેગોડા મહાબલીપુરમ્ સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? ગંગા રાવી સતલજ જેલમ ગંગા રાવી સતલજ જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP