ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ?

સર્વ લોકોને
આપેલ પૈકી કોઈ નહીં
અમને પોતાને
સર્વ નાગરિકોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

કૉ-વોરન્ટો
મેન્ડેમસ
સર્ટિઓરરી
હેબિયસ કોર્પસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP