ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? રાણી વિક્ટોરિયા આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર બ્રિટિશ સાંસદ રાણી વિક્ટોરિયા આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર બ્રિટિશ સાંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સતગુરનૂરની ગાદી ક્યા આવેલી છે ? પિરાણા નવસારી પાટણ ખંભાત પિરાણા નવસારી પાટણ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ખુસરૌ શાહના ઈક્તાદાર ટંકા ખુસરૌ શાહના ઈક્તાદાર ટંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? પાટલીપુત્ર કાશ્મીર વૈશાલી રાજગૃહા પાટલીપુત્ર કાશ્મીર વૈશાલી રાજગૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP