ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

વરાહમિહિરને
બ્રહ્મગુપ્તને
ભાસ્કરાચાર્યને
આર્યભટ્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ?

ભાનુગુપ્ત
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

કલ્પસૂત્ર
સારિપુત્ર પ્રકરણ
ત્રિપિટક
ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP