ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન લોર્ડ માઉન્ટબેટન સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના આઝાદ ભારત સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? તક્ષશીલા વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશીલા વલભી નાલંદા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP