ભારતનો ઈતિહાસ (History of India) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ? મૂળશંકર દયારામ રણછોડરાય દયારામ લાભશંકર સાધુરામ એકેય નહીં મૂળશંકર દયારામ રણછોડરાય દયારામ લાભશંકર સાધુરામ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? ચાંદી તાંબુ સીસું સોનું ચાંદી તાંબુ સીસું સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજારાજા ચોલા -I રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ સોલંકી કુશાણ ગુપ્ત પલ્લવ સોલંકી કુશાણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP