ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિનોબા ભાવે વિજયાલક્ષ્મી પંડિત વિક્રમ સારાભાઈ વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિજયાલક્ષ્મી પંડિત વિક્રમ સારાભાઈ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? અહમદશાહ જહાંગીર ઔરંગઝેબ કુતુબુદ્દીન અહમદશાહ જહાંગીર ઔરંગઝેબ કુતુબુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? દિલ્હી-અમદાવાદ દિલ્હી-મુંબઈ મુંબઈ-થાણે મુંબઈ-પુણે દિલ્હી-અમદાવાદ દિલ્હી-મુંબઈ મુંબઈ-થાણે મુંબઈ-પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? લખનઉ, 1996 લાહોર, 1929 બેલગાંવ, 1924 કલકત્તા, 1917 લખનઉ, 1996 લાહોર, 1929 બેલગાંવ, 1924 કલકત્તા, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP