ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? પોર્ટુગીઝ અંગ્રેજ જર્મન ફ્રેન્ચ પોર્ટુગીઝ અંગ્રેજ જર્મન ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1640 1632 1645 1653 1640 1632 1645 1653 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા પ્રથમ દસમા ચોથા સાતમા પ્રથમ દસમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? મનુસ્મૃતિ નિતીસારા અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ નિતીસારા અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP