ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 3, 2, 4 1, 3, 4, 2 1, 2, 3, 4 1, 4, 2, 3 1, 3, 2, 4 1, 3, 4, 2 1, 2, 3, 4 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરદાર પટેલના જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે ? નડિયાદ એક પણ નહીં કરમસદ ઝાલાવાડ નડિયાદ એક પણ નહીં કરમસદ ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા સાંગા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ રાણા કુંભા રાણા સાંગા રાણા ઉદયસિંહ મહારાણા પ્રતાપ રાણા કુંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ફતેહપુર સિક્રી નગરની સ્થાપના કોણે કરી હતી ? ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP