ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ
સ્વામી શ્રદ્ધાનંદ
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાહજહાંનામા : ઈનાયત ખાન
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ?

ભગતિસંહ
આપેલ પૈકી કોઈ નહીં
ચિતરંજનદાસ
વી.કે. દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP