ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? એક પણ નહીં 1953 1950 1956 એક પણ નહીં 1953 1950 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? શક-ક્ષત્રપકાળ મૌર્યકાળ પાંડયકાળ ગુપ્તકાળ શક-ક્ષત્રપકાળ મૌર્યકાળ પાંડયકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ભગવદ્ ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? એ. ઓ. હ્યુમ ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP