ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1925 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1925 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? શ્રીલંકા રશિયા ચીન મોરેશિયસ શ્રીલંકા રશિયા ચીન મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? સતલજ નર્મદા કાવેરી હુગલી સતલજ નર્મદા કાવેરી હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં શ્યામજી કૃષ્ણવર્મા મૅડમ કામા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? કર્મયુદ્ધ નવસર્જન આંદોલન ધર્મયુદ્ધ નવજાગૃતિ આંદોલન કર્મયુદ્ધ નવસર્જન આંદોલન ધર્મયુદ્ધ નવજાગૃતિ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP