ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? હોલકર મૈસુર ગાયકવાડ કર્ણાટક હોલકર મૈસુર ગાયકવાડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ઈસ્લામાબાદ ઢાકા કાબુલ ટોક્યો ઈસ્લામાબાદ ઢાકા કાબુલ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? સાતવાહન બંશ મૌર્યયુગ ગુપ્તકાળ અનુમૌર્યયુગ સાતવાહન બંશ મૌર્યયુગ ગુપ્તકાળ અનુમૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? ઈલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ અજંતાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP