ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી કે. આર. કામા ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી કે. આર. કામા ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? મહાબલીપુરમ બૃહદેશ્વર કૈલાશનાથ કોણાર્ક મહાબલીપુરમ બૃહદેશ્વર કૈલાશનાથ કોણાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત રત્નાકર તુતી-એ-હિન્દ સંગીત સમ્રાટ આપેલ પૈકી એક પણ નહીં સંગીત રત્નાકર તુતી-એ-હિન્દ સંગીત સમ્રાટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP