સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

ઉષ્મજલ કુંડ
અગ્નજલ કુંડ
તત્પોજલ કુંડ
તત્પોદક કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ કોણ નથી ?

બિલ કિલન્ટન
આઈઝર હોવર
બિલ ગેઈટ્સ
જ્હોન કેનેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વેણીભાઈ મીલ-ભાવનગર
પરશુરામ પોટરીઝ-વડોદરા
મહારાણા મિલ-પોરબંદર
આઈના મહેલ-ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP