સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
આમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ કોણ નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ?