સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી
a-4, b-2, c-1, d-3
a-4, b-3, c-2, d-1
a-3, b-1, c-4, d-2
a-2, b-3, c-4, d-1
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP