સામાન્ય જ્ઞાન (GK) ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ? આમાંથી કોઈ નહીં દિલ્હી નાગપુર મુંબઈ આમાંથી કોઈ નહીં દિલ્હી નાગપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? સ્વામી રામકૃષ્ણ અરવિંદ ઘોષ સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે સ્વામી રામકૃષ્ણ અરવિંદ ઘોષ સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ગોંડલ-ગોવિંદરાય લીંબડી-જશવંતસિંહ પોરબંદર-નટવરસિંહ વડોદરા-સયાજીરાવ ગોંડલ-ગોવિંદરાય લીંબડી-જશવંતસિંહ પોરબંદર-નટવરસિંહ વડોદરા-સયાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ? એર એશિયા - ટાટા સન્સ એર એશિયા - ઈન્ડિગો સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ ઈતિહાદ - જેટ એરવેઝ એર એશિયા - ટાટા સન્સ એર એશિયા - ઈન્ડિગો સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ ઈતિહાદ - જેટ એરવેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લક્ષદ્વીપ સમુહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે છે ? 16 21 15 10 16 21 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો ડરપોક ભયભીત નિર્ભય કાયર ડરપોક ભયભીત નિર્ભય કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP