સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

રજત
સુવર્ણ
આમાંનો એક પણ નહીં
હીરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

નરચંદ્રસૂરિ
શાલિભદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
મલયગીરીસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગંગા નદી પર કયો જળમાર્ગ આવેલો છે ?

નેશનલ વોટર વે નંબર ૪
નેશનલ વોટર વે નંબર ૨
નેશનલ વોટર વે નંબર ૧
નેશનલ વોટર વે નંબર ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP