સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. નાનાભાઇ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વોટસન મ્યુઝિયમ - રાજકોટ
કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ
દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ
બાર્ટન મ્યુઝિયમ - જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP