સામાન્ય જ્ઞાન (GK) પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ? મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિનો (શબ્દ) ઉલ્લેખ કયા આર્ટિકલમાં કરેલ છે ? 366(26) 366(28) 366(27) 366(25) 366(26) 366(28) 366(27) 366(25) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ? શિમલા લેહ ચંદીગઢ શ્રીનગર શિમલા લેહ ચંદીગઢ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ગાંધીજી મહાદેવ દેસાઇ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ગાંધીજી મહાદેવ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિન્દુ બાળલગ્ન બિલ -1930 દ્વારા લગ્ન માટે સ્ત્રીની નિયત કરવામાં આવેલી ઓછામાં ઓછી ઉંમર ___ વર્ષ હતી. 13 16 14 15 13 16 14 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ? સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને દ્વયાશ્રય સરસ્વતી પુરાણ સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને દ્વયાશ્રય સરસ્વતી પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP