સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

મમતા બેનર્જી
ચંદ્રાબાબુ નાયડુ
જયલલિતા
લાલુપ્રસાદ યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સત્યેન્દ્રનાથ બોઝ
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે ?

પુંડલિક
રાજા હરિશ્ચંદ્ર
ઉપર ગગન વિશાળ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
આપેલ માંથી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

આચાર્ય જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ
રામમનોહર લોહિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP