સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? શક્તિસ્થલ રાજઘાટ શાંતિવન અભયઘાટ શક્તિસ્થલ રાજઘાટ શાંતિવન અભયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ? General Development Controlling Regulations General Development Control Rules General Development Control Regulations General Development Control Reforms General Development Controlling Regulations General Development Control Rules General Development Control Regulations General Development Control Reforms ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? જિનેશ્વરસૂરિ બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ બુદ્ધિસાગરસૂરિ દેવચંદ્રસૂરિ નરચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? ફિલ્મ રમત-જગત રાજકારણ કોર્પોરેશન કંપની ફિલ્મ રમત-જગત રાજકારણ કોર્પોરેશન કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ? સત્યેન્દ્રનાથ બોઝ સરદાર પટેલ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ સત્યેન્દ્રનાથ બોઝ સરદાર પટેલ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન સતીશ ગુજરાલ રવિશંકર રાવળ એમ.એફ. હુસેન મૃણાલ સેન સતીશ ગુજરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP