સામાન્ય જ્ઞાન (GK) મધપૂડાની આડપેદાશ કઈ છે ? વિટામિન ગ્રીઝ મીણ શર્કરા વિટામિન ગ્રીઝ મીણ શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ કોસ્ટ ગુજ ટોક ગુજ ટાસ્ક ગુજ કોક ગુજ કોસ્ટ ગુજ ટોક ગુજ ટાસ્ક ગુજ કોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ? ચાર્ટર એક્ટ 1833 નિયામક ધારો 1773 પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ચાર્ટર એક્ટ 1813 ચાર્ટર એક્ટ 1833 નિયામક ધારો 1773 પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ચાર્ટર એક્ટ 1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ શૈક્ષણિક સુધારા રેલવેનું નિર્માણ મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ? મૌર્ય મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મથુરા મૂર્તિકલા મરઈત મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મથુરા મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ? બ્રહ્મકૂટ સિદ્ધાંત યોગયાત્રા બૃહતજાતક બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત યોગયાત્રા બૃહતજાતક બૃહતસંહિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP