સામાન્ય જ્ઞાન (GK) સહકારિતા ધ્વજમાં કેટલા રંગ હોય છે ? સાત પાંચ ત્રણ એક સાત પાંચ ત્રણ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ? ગુજરાત મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? પુવાડ આદુ મીંઢી આવળ આમળા પુવાડ આદુ મીંઢી આવળ આમળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'હુડીલા' શું છે ? મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન પઢાર લોકોનું નૃત્યગીત મેર લોકોનું નૃત્ય બનાસકાંઠાનું લોકનુત્ય બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન પઢાર લોકોનું નૃત્યગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ? લેન્ડ મેપીંગ ડિસાસ્ટર મેપીંગ ડિસાસ્ટર મેનેજમેન્ટ સ્કુલ મેપીંગ લેન્ડ મેપીંગ ડિસાસ્ટર મેપીંગ ડિસાસ્ટર મેનેજમેન્ટ સ્કુલ મેપીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP