સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

નાગાર્જુન
વરાહમિહિર
કણદ
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે ?

ગ્રુપ - બી અને ઓ
ગ્રુપ - એ
ગ્રુપ - બી, એબી અને ઓ
ગ્રુપ - બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP