GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?

ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ
ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ
ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારે ‘પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP