GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતીય બંધારણનો ભાગ નવ (9)માંનો કોઈ પણ મજકૂર, અનુચ્છેદ (Article) 144ના ખંડ (1) માં નિર્દિષ્ટ કરેલા અનુસૂચિત વિસ્તારોને અને ખંડ (2) માં નિર્દિષ્ટ કરેલા આદિજાતિ વિસ્તારોને લાગુ પડશે નહીં તે બાબત ભારતીય બંધારણના કહ્યા અનુચ્છેદ (Article)માં છે ?

243 L
243 N
243 M
243 P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ?

મીનાક્ષી ઠાકર
નિર્મિશ ઠાકર
લાભશંકર ઠાકર
શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?

જામનગર
વડોદરા
રાજકોટ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
Study the following para and answer the questions.
Very often we come across very critical moments when we run into two minds. Patience is a virtue which comes to our rescue in such situation. We must not lose courage, instead we should crave for winning over the situation. Far and wide, the human nature is same: being optimistic always yields better results.
The word "rescue' stands for ___. (Fill in the blank)

help
risk
operation
face

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.'

ઉપમા
ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ?

પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી.
બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી.
કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો.
પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP