ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ઈશ્વરભાઈ પટેલ
ડૉ. કુરિયન
અમૂલચંદ બારીયા
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

લકખારામ
સિદ્ધપુર
હારિજ
સાંતલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?

રાણી સિપ્રીની
આપેલ પૈકી એક પણ નહીં
સીદી બશીરની
જુમ્મા મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP