ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

રાવજીભાઈ પટેલ
ફૂલચંદ કસ્તુરચંદ શાહ
ઇન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
ભોળાનાથ સારાભાઈ
મહિપતરામ
રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP