ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ?

રાવજીભાઈ પટેલ
ઇન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી
ફૂલચંદ કસ્તુરચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું.

સયાજીરાવ ગાયકવાડ
ખંડેરાવ દાભાડે
ગોપાળરાવ તાંબે
ગોવિંદરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ?

બખ્તિયાર ખિલજી
જલાલુદ્દીન ખિલજી
ખુશરો શાહ
અલાઉદ્દીન ખિલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP