ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ?

વાંટા પદ્ધતિ
મહાલવારી
રૈયતવારી
મહાલવારી અને રૈયતવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપકની નોકરી છોડી ગાંધીજીના પ્રિય રક્તપિત્તિયાની સેવા કરનાર મહાનુભાવ કોણ છે ?

રતિભાઈ જોષી
સુરેશભાઈ સોની
અજય પટેલ
ગોવિંદભાઈ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રવિશંકર મહારાજ
સરદાર પટેલ
મોહનલાલ પંડ્યા
બ્રહ્મકુમાર દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP