સામાન્ય વિજ્ઞાન (General Science)
સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ?

પ્રાણવાયુ
હાઈડ્રોજન
કાર્બનડાયોક્સાઈડ
નાઈટ્રોજન અને અર્ગોનીયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ?

કિવનાઈન
પેનિસિલિન
ક્લોરોમાઈસેટિન
સ્ટેરોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર આયંગર
પ્રોફેસર તલસાણે
પ્રોફેસર થિઓ ફેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP