સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? પ્રોટીન લોહત્તત્વ આયોડિન વિટામિન પ્રોટીન લોહત્તત્વ આયોડિન વિટામિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) કર્ણક હ્રદય ક્ષેપક ફેફસાં કર્ણક હ્રદય ક્ષેપક ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? મેંદો સફેદ તલ ખાંડ કાળા તલ મેંદો સફેદ તલ ખાંડ કાળા તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દિશાસૂચન માટેનું યંત્ર કયું છે ? ગાયરોસ્કોપ બેરોમીટર મેગ્નેટિક કંપાસ હાઈડ્રોસ્કોપ ગાયરોસ્કોપ બેરોમીટર મેગ્નેટિક કંપાસ હાઈડ્રોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશી ઉડ્ડયન ક્ષેત્રે નવેમ્બર 2000માં બનેલી નોંધપાત્ર ઘટના કઇ ? અવકાશમાં બે યાનોનું મિલન અવકાશી નિવાસ મંગળ પર ઉતરાણ અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ અવકાશમાં બે યાનોનું મિલન અવકાશી નિવાસ મંગળ પર ઉતરાણ અવકાશી પ્રયોગશાળાનો પ્રારંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ? તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે. તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP