ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? સિદી પઢાર કોટવાલિયા ધાનક સિદી પઢાર કોટવાલિયા ધાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ? કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ કિસનસિંહ ચાવડા હરિકૃષ્ણ પાઠક ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. મહુવા વડાલી માણસા રતનપુર મહુવા વડાલી માણસા રતનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP