સામાન્ય વિજ્ઞાન (General Science)
દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?

પ્રવાહીને કદ હોય છે.
દબનીયતા
પૃષ્ઠતાણ
કેશાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

આપેલ તમામ
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP