ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? દુહા પદો ગરબી ગરબા દુહા પદો ગરબી ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદ કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? સિતાંશુ યશશ્ચંદ્ર ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ અમૃતલાલ યાજ્ઞિક સિતાંશુ યશશ્ચંદ્ર ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP