ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી મુનશી ગાંધીજી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી મુનશી ગાંધીજી બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ? પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ વેણીભાઈ પુરોહિત શ્યામ બાબુ પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ વેણીભાઈ પુરોહિત શ્યામ બાબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા તારક મહેતા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ ભગવતીકુમાર શર્મા તારક મહેતા કાંતિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ અનુભવબિંદુ સુભદ્રાહરણ મદનમોહના પિંગળ પ્રવેશ અનુભવબિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોને (કયા સાહિત્યકારને) રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી ડૉ.ભોગીલાલ સાંડેસરા પ્રો.વિષ્ણુપ્રસાદ સોલંકી ડૉ. નલિની ગણાત્રા ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? જયંત ખત્રી કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા જયંત ખત્રી કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP