ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? મુનશી ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ગાંધીજી મુનશી ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત વૈભવ' દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે ? બંગાળી હિન્દી મરાઠી ગુજરાતી બંગાળી હિન્દી મરાઠી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? ધીરુ પરીખ પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? કંચનલાલ મહેતા મગનલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા રાજેશ વ્યાસ કંચનલાલ મહેતા મગનલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP