ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

ઈશ્વર પેટલીકર
ચુનીલાલ વ. શાહ
પન્નાલાલ પટેલ
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ?

રાજેશ વ્યાસ
કલાપી
ચિનુ મોદી
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફાધર વાલેસનું પુરું નામ જણાવો.

બોર્ગેઝ એલ વાલેસ
કાર્લોસ જોસે વાલેસ
વર્ગાસ એ. વાલેસ
ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP