ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ? અરવિંદ પંડ્યા પન્નાલાલ પટેલ મહેન્દ્રસિંહ પરમાર જયંત પાઠક અરવિંદ પંડ્યા પન્નાલાલ પટેલ મહેન્દ્રસિંહ પરમાર જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી પંડિત ઓમકારનાથ ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ હેમચંદ્ર સૂરી નિષ્કલંકી નારાયણ હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ હેમચંદ્ર સૂરી નિષ્કલંકી નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ભાલણ વિશ્વનાથ પ્રેમાનંદ નાકર ભાલણ વિશ્વનાથ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આમાં કવિ તરીકે કોણ જાણીતા છે ? કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ગુણવંત શાહ અનિલ જોશી કાંતિ ભટ્ટ શિવકુમાર જોશી ગુણવંત શાહ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP