ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બ.ક.ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી અંકલેશ્વર સુરત ભરૂચ વાપી અંકલેશ્વર સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? આત્મા જીવાત્મા પરમાત્મા પ્રભુ આત્મા જીવાત્મા પરમાત્મા પ્રભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? ભોળાભાઈ પટેલ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP