ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો
રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી
ભીમો, ચાંદા : જનમટીપ
સુખલાલ, સુશીલા : વેવિશાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

દુર્ગારામ મહેતાજી
નર્મદ
દલપતરામ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP