ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. કાવ્યવિચાર વિચારમાધુરી ચિંતાગ્રસ્ત ગ્રંથાવલિ કાવ્યવિચાર વિચારમાધુરી ચિંતાગ્રસ્ત ગ્રંથાવલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? નવસારી વલસાડ મુંબઈ સુરત નવસારી વલસાડ મુંબઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ખબરદાર ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP