ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી
નંદબત્રીસી
રોહીદાસ ચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ અલીખાન
કુતુબ નાસિરહુસેન
કુતુબ અબ્દુલહુસેન
કુતુબ મલિકહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

ના કિનારો ના મઝધાર
એકલતાના કિનારા
અસૂર્યલોક
સમયદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP