ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ? ઈશ્વર પેટલીકર હરીન્દ્ર દવે અશોક દવે જ્યોતીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર હરીન્દ્ર દવે અશોક દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ નારાયણ દેસાઈ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ શ્રી સ્વામી રામદાસ શ્રી ચિત્રભાનુજી શ્રી ઉમાશંકર જોષી શ્રી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા સંવેદનશીલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP