ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

માનવીની ભવાઈ
વનરાજ ચાવડો
ગુજરાતનો નાથ
ઝેર તો પીધાં છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

કેશવહર્ષદ ધ્રુવ
આનંદશંકર ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP