ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? જુમો ભીસ્તી ત્રણ અડધું બે ગોવાલણી શ્રાવણી મેળો જુમો ભીસ્તી ત્રણ અડધું બે ગોવાલણી શ્રાવણી મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ ધીરુબહેન પટેલ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ તારાબહેન મોડક શરીફા વીજળીવાળા પ્રીતિસેન ગુપ્તા ધીરુબહેન પટેલ તારાબહેન મોડક શરીફા વીજળીવાળા પ્રીતિસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? અસૂર્યલોક નિર્લેપ ઉજાગરો સુરત મુજ ઘાયલ ભૂમિ અસૂર્યલોક નિર્લેપ ઉજાગરો સુરત મુજ ઘાયલ ભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? ધીરો ભગત દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ધીરો ભગત દયારામ પ્રીતમ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP