ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? મનહર શિખરણી અનુષ્ટુપ એક પણ નહીં મનહર શિખરણી અનુષ્ટુપ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? પ્રમોદકુમાર ચેટર્જી નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ નીતા રામૈયા પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ નીતા રામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? અનુષ્ઠુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ મનહર દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP