ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

ભાલણ
પ્રેમાનંદ
દયારામ
નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

કાન્તિ ભટ્ટ
ચંદ્રકાંત બક્ષી
ચંદ્રકાન્ત મહેતા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો.

રતનશંકર મોહનદાસ બોટાદકર
દામોદર ખુશાલકર બોટાદકર
પ્રભાશંકર રવિશંકર બોટાદકર
પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP