ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. મંદાક્રાંતા સવૈયા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાંતા સવૈયા શાર્દૂલવિક્રીડિત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ કલાપી કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ કલાપી કવિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ? સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો સાસુવહુની લડાઈ સરસ્વતીચંદ્ર સોરઠ તારા વહેતા પાણી કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. જ્યોતીન્દ્ર દવે સંભવામિ યુગે યુગે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી જ્યોતીન્દ્ર દવે સંભવામિ યુગે યુગે વિનોદની નજરે ગોવિંદે માંડી ગોઠડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP