ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? જયભિખ્ખુ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી જયભિખ્ખુ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી હરીન્દ્ર દવે નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. ચિત્રકાર નૃત્યકાર શિલ્પકાર કાર્ટૂનિસ્ટ ચિત્રકાર નૃત્યકાર શિલ્પકાર કાર્ટૂનિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત કોને 'ભગતબાપુ' તરીકે ઓળખે છે ? મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલાભાયા કાગ મકરંદ દવે સ્વામી આનંદ ભોજા ભગત દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોળી માનભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP