ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' યશવંત શુક્લ સ્વામી આનંદ અમૃતલાલ વેગડ નારાયણ દેસાઈ યશવંત શુક્લ સ્વામી આનંદ અમૃતલાલ વેગડ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ રાજેન્દ્ર શાહ ક.મા.મુનશી બ. ક. ઠાકોર ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? વાંસા બ્રાહ્મણવાડા ધરમપુર સમૌ વાંસા બ્રાહ્મણવાડા ધરમપુર સમૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? કર્ણલોક અકૂપાર દ્રોપદી લવલી પાનહાઉસ કર્ણલોક અકૂપાર દ્રોપદી લવલી પાનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. વરતમાન પરબ યુગદર્શન શબ્દ સૃષ્ટિ વરતમાન પરબ યુગદર્શન શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? ગુજરાતના સંત જનાર્દન તપસ્વી જનતા જનાર્દન ગુજરાતના સંત જનાર્દન તપસ્વી જનતા જનાર્દન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP