ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ભૂપતભાઈ વડોદરિયા
ચુનીલાલ મડિયા
ગુલાબદાસ બ્રોકર
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

પૂર્વોત્તર
હિમાલયની પદયાત્રા
દક્ષિણાયન
હિમાલયની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP