ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં જૈન હસ્તપ્રત ઓશોની આત્મકથા નેપાળની પૌરાણિક રાજધાની આપેલ પૈકી કોઇ નહીં જૈન હસ્તપ્રત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? ખંડકાવ્ય કાફી ચાબખી ગરબી ખંડકાવ્ય કાફી ચાબખી ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ? હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ભાલણ રમેશ પારેખ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા ભાલણ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. શામળ ભટ્ટ ગંગાસતી નરસિંહ મહેતા દુલા ભાયા કાગ શામળ ભટ્ટ ગંગાસતી નરસિંહ મહેતા દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP